Biodata Maker

ચાઈલ્ડ કેર : બાળકો માટે આરોગ્યપ્રદ ભોજનના નુસ્ખા

Webdunia
સોમવાર, 14 એપ્રિલ 2014 (17:11 IST)
બાળકો માટે સંતુલિત આહાર કે પોષક તત્વોથી ભરપુર ભોજન નિશ્ચિત કરવું એ થોડુ મુશ્કેલ છે.  જો તમે નિમ્ન વાતો પર અમલ કરશો  તો તમે સહજ રૂપે તમારા પરિવારને આરોગ્યપ્રદ ભોજન આપી શકો છો. 
 
આરોગ્યપ્રદ આહાર ખરીદવા
 
તમારા કિચન માટે એવો આહાર લો જે પરિવારના સ્વાસ્થ્યયમાં મદદરૂપ હોય.
 
દરરોજ સાથે ભોજન કરો
 
માત્ર આરોગ્યપ્રદ ભોજન બનાવવા કે ખવડાવવા જ નહી પણ આ સિવાય બાળકોની સાથે સારો ટાઇમ પણ  વીતાવવો જોઈએ. આ માટે દરરોજ એક વાર પરિવાર સહિત એકસાથે બેસીને ભોજન કરવુ. કારણ કે દરેક ઘડીએ સાથે ભોજન  કરવુ શક્ય નથી હોતુ. 
 
બાળકોને સવારે નાસ્તો આપો.
 
રિસર્ચથી એ વાતો સામે આવી છે કે સવારનો નાસ્તો કરવાથી બાળકોની શીખવાની ક્ષમતા વધે છે. આથી બાળકોને  ખાવામાં સ્વસ્થ આહાર આપો. આ ઉપરાંત સાથે તેમને ખાવા માટે પૂરો સમય પણ આપો.
 
ઈનામ રૂપે ચાકલેટ કે  મિઠાઇ ના આપો.
બાળકને ખુશ કરવા માટે તેમને ઇનામમાં મિઠાઇ કે ચાકલેટ ન આપશો. તેના બદલે તેને પાર્ક કે બિચ પર ફરવા લઇ  જાઓ. ફરવા જવાથી તેમનો વ્યાયામ પણ થઇ જશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત: 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બદલ રઝાક ખાનને ફાંસીની સજા; તેના શરીરને જોઈને કરોડરજ્જુ નીચે કંપન આવી ગયું

મહારાષ્ટ્રમાં આજે 25,000 શાળાઓ બંધ, 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પહેલા મોટો વિરોધ. કારણ જાણો.

હિમવર્ષાથી ઠંડી, દિલ્હી શિમલા કરતા ઠંડુ, 7 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, ક્યાં ક્યાં વરસાદ અને હિમવર્ષા થશે?

Putin in India Day 2 Live Updates: મિત્રતા, વાતચીત અને ડીલ, પુતિનની ભારત મુલાકાતના દરેક મિનિટના અપડેટ્સ

ભારતમાં પુતિનનું અનોખું સ્વાગત થયું... વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

વધુ જુઓ..

ધર્મ

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Show comments