Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે જ અભ્યાસ સાથે કરો આ ઉપાય, થશે સારા માર્કસની પ્રાપ્તિ

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (11:19 IST)
આજકાલ શાળાઓમાં પરીક્ષાઓ ચાલી રહી છે. દરેક વિદ્યાર્થી ઈચ્છે છે કે તેને સારા માર્કસ મલે. જે માટે તે દિવસ રાત સતત મહેનત કરે છે. પ્રાચીનકાળથી તંત્રમાં કેટલાક એવા ઉપયો બતાવ્યા છે જેને કરવાથી ઘન અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ સાથે જ મ સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. પરિક્ષાના દિવસોમાં જો અભ્યાસ સાથે આ ઉપાયોને કરવામાં આવે તો સારા અંક મળી શકે છે. 
 
મા સરસ્વતીને પીળી કોડી અર્પિત કરી પૂજા કરો. તેમાથી કેટલીક કોળીયો તિજોરીમાં અને કેટલીક પીળા કપડામાં બાંધીને સ્ટડી ટેબલ પર મુકો. 
 
- કેસરને મિક્સ કરીને ગળ્યો ભાત બનાવો. ત્યારબાદ મા સરસ્વતીને ભોગ લગાવો અને અભ્યાસ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરો. તેનાથી માતા સરસ્વતીની કૃપા કાયમ રહેશે. 
 
- પીળી કોડીનું શુભ સમયમાં પૂજન કરો. ત્યારબાદ એક કોડી પર્સ અને એક પૂજા સ્થળમાં મુકો. આવુ કરવાથી ધન અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 
 
 - માતા સરસ્વતીને પીળા રંગના ફૂલ અર્પિત કરો. આ ઉપરાંત પીળી વસ્તુઓનુ દાન કરો. આ સાથે જ બ્રાહ્મીનુ સેવન કરો. આવુ કરવાથી યાદગીરીમાં વધારો થશે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments