suvichar

બાળક સામે આ કામ કરવાથી બચવું

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2017 (06:48 IST)
1. ન કરવી મારપીટ 
કેટલાક લોકો તેમન ગુસ્સા પર કંટ્રોલ નહી કરી શકતા. તેથી એ આપસમાં ઘણી વાર મારપીટ પર ઉતરી આવે છે. આ રીતના વ્યવહારથી બાળક ડરી જાય છે અને તેમના મગજમાં ખોટી માનસિકતા આવી જાય છે. 
 
2. ઉંચી આવાજે વાત ન કરવી 
ઘર હોય કે બાહર બાળક પર ક્યારે પર ન ચીસવું. કેટલીક એવી વાત એવી હોય છે જે બાળક આખી જીવન નહી ભૂલતો. આવું હોઈ શકે છે એ મોટું થઈને તમારી રીતે જ વ્યવહાર કરવા લાગી જાય. 
 
3. તેમની ભાવનાઓને પણ સમજવું
બાળકની વાતને ધ્યાનથી સાંભળવું. તેમની ભાવનાઓની પણ કદર કરવી. તેને નકારવું નહી. નહી તો બાળજ ને લાગશે કે તમે તેને ઈગ્નોર કરી રહ્યા છો. 
 
4. ભાષા પર સંયમ રાખવું
તમે તમારી વાતચીતમાં પણ ઠહરાવ લાવો. બાળકની સામે ગંદા શબ્દોના ઉપયોગ ન કરવું. હમેશા યોગ્ય શબ્દ જ બોલવું. 
 
5. ન કરવું બુરાઈ 
કોઈ બીજાની સામે બાળકની બુરાઈ ન કરવી. તેનાથી તેમની ભાવનાને ઘાત પહોંચી શકે છે. તમારા બાળકને હમેશા પ્રોત્સાહિત કરવું . ક્યારે ક્યારે તેમની ભૂલને માફ કરીને પોતે પણ તેમના તોફાન-મસ્તીમાં શામેળ થઈ જાઓ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

નો સિક લીવ 15 મિનિટનો લંચ...વિચિત્ર નિયમને કારણે રૂ. 17 લાખ રૂપિયાની નોકરી છોડી - Video Viral

Bengal Chunav - મમતા દીદી રામના નામ અને દુર્ગા પૂજાથી ચિડાય છે: યોગી આદિત્યનાથ

વધુ જુઓ..

ધર્મ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

આગળનો લેખ
Show comments