Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંખોની રોશની વધારવા અને ચશ્મા ઉતારવા અપનાવી જુઓ આ ઘરેલુ ઉપચાર

Webdunia
સોમવાર, 9 મે 2016 (17:11 IST)
આજે દરેક 2માંથી 1 વ્યક્તિ કમજોર નજરનો શિકાર છે. જેને કારણે ચશ્મા લગાવવા પડે છે. નાનકડી વયથી જ ચશ્મા લાગી જવા માતા પિતા માટે ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. આ માટે બાળકોને વિટામિનથી ભરપૂર અને લીલી શાકભાજીઓ ખાવા માટે આપવામાં આવે તો આંખોની રોશની તેજ થાય છે. 
 
આ ઉપરાંત જો દેશી નુસખાનો ઉપયોગ પણ કરવામાં આવે તો આંખોની રોશની તેજ થાય છે. 
 
સામગ્રી - 100 ગ્રામ બદામ, 100 ગ્રામ મોટી વરિયાળી, 100 ગ્રામ સાકર કે મિશ્રી
 
બનાવવાની રીત - સૌ પહેલા બદામ, વરિયાળી અને સાકરને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો. પછી એક કાંચના જારમાં આ મિશ્રણ મુકી દો. 
 
કેવી રીતે ઉપયોગમાં લેશો 
 
- દરરોજ રાત્રે સૂતા પહેઅલ 250 મિલીલીટર દૂધ સાથે આ પાવડરને એક ચમચી સતત 40 દિવસ લેવાથી તમારી આંખોની રોશની તેજ થશે અને આંખોના ચશ્મા ઉતરી જશે. 
 
 ધ્યાન રાખો કે આનુ સેવન કર્યા પછી બે કલાક સુધી કશુ ખાશો પીશો નહી. એક બે દિવસ આ મિશ્રણને લીધા પછી જોઈ લો કે આ મિશ્રણ તમને સૂટ કરી રહ્યુ છે કે નહી. જો કોઈ પરેશાની આવી રહી હોય તો કોઈ ડોક્ટરની સલાહ લો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments