Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને દરરોજ ઈંડા ખવડાવવાથી મળશે 7 મોટા ફાયદા

Webdunia
ગુરુવાર, 16 માર્ચ 2017 (14:35 IST)
પેરેંટિંગ-દરેક માતા-પિતાને તેમના બાળકના આરોગ્યની ખાસ ચિંતા થાય છે. ક્યાંક તેને કોઈ પણ તકલીફ ન થાય માટે તેને સારો ખોરાક આપે છે. જેનાથી તેમના આરોગ્ય અને મગજનો સારો વિકાસ થઈ શકે. પણ મોટાભાગના બાળક ઘરના પૌષ્ટિક ખોરાકને બદલે બજારની તળેલી વસ્તુઓને ખાવી પસંદ કરે છે. તેથી જ એમના શરીરને જરૂરી ન્યૂટ્રીએંટસ મળી શકતા નથી.  પણ આજે અમે તમને જણાવીએ છે કે ઈંડાનું  સેવન બાળકો માટે ખૂબ લાભકારી સિદ્ધ હોય છે. તેમાં પણ બધા જરૂરી ન્યૂટીએંટ્સ હોય છે. જે બાળકોની ગ્રોથને વધારવાનું કામ કરે છે. અને તેમને સ્વસ્થ રાખે છે. તેથી દરરોજ તમારા બાળકને 1 ઈંડુ જરૂર ખવડાવો. આવો જાણીએ 1 ઈંડુ  કેવી રીતે બાળકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે.
1. આજકાલ જાડાપણાની સમસ્યા બાળકોને પણ ચપેટમાં લઈ રહી છે. ઈંડામાં કેલોરીની માત્રા ઓછી હોય છે, જેનાથી બાળકોનું  વજન કંટ્રોલમાં રહે છે. 
 
2. ઈંડામાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. જે બાળકોની હાઈટ ગ્રોથ માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. 
 
3. અભ્યાસમાં બાળકોને વધારે મગજ ખર્ચ કરવું પડે છે. તેથી તેમને 1 ઈંડુ રોજ ખવડાવો કારણકે તેમાં કોલીનની માત્રા સૌથી વધારે હોય છે. જેનાથી બાળકનું મગજ તેજ રહે છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments