Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકને શરદી થતા કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2016 (14:33 IST)
નવજાત બાળકના મૌસમ બદલતા શરદી થઈ જાય છે નવજાત બાળકના આરોગ્ય શરદીના કારણે બગડી જાય છે. ઉમ્ર ઓછી હોવાના કારણે અમે કોઈ પ્રયોગ પણ નહી કરી શકતા. કારણકે આવું કરવાથી બાળક માટે હાનિકારક થઈ શકે છે. જો તમારા બાળકને પણ શરદી છે તો અમે તમારા માટે કેટલાક ઉપાય લાવ્યા છે , જેને કરવાથી રાહત મળશે. સ્થિતિ ગંભીર થતા ડાકટરની સલાહ જરૂર લો. 
1. મીઠાવાળા પાણી- નાક બંદ હોવાના કારણે બાળકને શ્વાસ લેવામાં પરેશાની થાય છે.આ સ્થિતિમાં મીઠાવાળા પાણી પીવડાવો. એને દિવસમાં 2-3 વાર પીવડાવો. એને પીવાથી છાતીમાં જામેલું કફ નિકળશે. 
 
2. મધ-  ગર્મ પાણીમાં તુલસીના કેટલાક પાનને ઉકાળી એમાં મધ મિક્સ કરી બાળકને પીવડાવો. એનાથી શરદી ઠીક થશે. 1 વર્ષથી ઓછા બાળકને મધ ન ચખાડો. કારણકે એમનો પાચન તંત્ર વિકસિત નહી થયું હોય . 
 
3. બાળકને લિક્વિડ આપો - શરદી થતા બાળકને લિક્વિડ વસ્તુઓ આપો જેમ કે ગર્મ દૂધ, સૂપ અને જ્યૂસ . એનો સેવન કરવાથી કફથી છુટકારો મળે છે અને ગળાની ખરાશ દૂર થાય છે. 6 માહથી ઓછા બાળકને સ્તનપાન કરાવો. 
 
4. ઓછીકા ઉપયોગ કરો- સૂતા સમયે બાળકના માથા નીચે ઓશીંકા રાખે એનાથી શરદીથી રાહત મળે છે. તમે ઈચ્છો તો એક ઓશીંકાને મોડીને બાળકના માથા નીચે મૂકી શકો છો. 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments