Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો બાળકને કબજિયાત રહેતી હોય તો

Webdunia
નાના બાળકોનો ઉછેર કરવો ખરેખર મુશ્કેલ હોય છે. નાના બાળકો કશુ બોલી શકતા ન હોવાથી તેઓને શુ થાય છે તે સમજાતુ નથી. મોટાભાગના બાળકોને કબજિયાત રહેતી હોય છે. જે બાળકો બે-ત્રણ દિવસે મળત્યાગ કરતા હોય તેમને અનેક સમસ્યાઓ ઉભી થાય છે. આવા બાળકો પ્રત્યે બેદરકાર રહેવુ નહી અને તેમની સારવાર કરાવવી. 

કબજિયાત થવાના કારણો

- પેટમાં દુ:ખાવાને કારણે કબજિયાત થાય
- મળ કઠણ આવવાથી ગૂર્દામાંથી લોહી નીકળે
- બોટલથી દૂધ પીતા બાળકોને કબજિયાત વધુ રહે છે
- જે બાળકો બ્રેડ, ચોકલેટ્સ, મીઠાઈ વધુ ખાતા હોય તેમને કબજિયાત રહે છે
- જે બાળકો રમવાની ધૂનમાં કે આળસને કારણે મળત્યાગ રોકે છે તેમને કબજિયાત રહે છે

ઉપાયો

- બાળકને પ્રવાહી પદાર્થો વધુ આપો, જે બાળક સ્તનપાન કરતુ હોય તેને જલ્દી જલ્દી સ્તનપાન કરાવો
- એવા પદાર્થો આપો જેમા અન્નનુ પ્રમાણ વધુ હોય
- શિશુને શારીરિક કસરત થાય તેવી રમતો રમવા પ્રોત્સાહિત કરો, જેવી કે સાઈકલ ચલાવવી, રમવુ, દોડવુ વગેરે.
- બાળકને મળત્યાગ માટે પ્રોત્સાહિત કરો.
- બાળકને રેશાવાળા પદાર્થ વધુ આપો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments