Festival Posters

બાળકોને પીવડાવો આ 3 જ્યુસ, મગજ ચાલશે નહી પણ દોડશે

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (15:43 IST)
જ્યુસ પીવુ ફક્ત ત્વચા પર જ નિખાર નથી લાવતુ પણ મગજને તેજ કરવામાં પણ મદદરૂપ છે. આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક જ્યુસ વિશે જેને પીધા પછી તમારા બાળકોનુ મગજ પણ દોડશે. 
 
દાડમનું જ્યુસ - દાડમમાં ભરપૂર માત્રામા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન A, C અને E, ફોલિક એસિડ અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે અને શોધ મુજબ આ બ્રેન સેલ્સને ડેમેજ થતા બચાવે છે અને બાળકોનો માનસિક વિકાસ થાય છે. 
 
એલોવેરા જ્યુસ - એલોવેરા જ્યુસ બાળકોની મેમોરી તેજ કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન B6  ભરપૂર માત્રામાં હોય છે. આ બાળકોના મગજ માટે બેસ્ટ ટૉનિકનુ કામ કરે છે. તેનો સ્વાદ વધારવા માટે તમે તેને જામફળ કે લીચીના જ્યુસ સાથે મિક્સ કરીને પણ તમારા બાળકોને આપી શકો છો. 
 
બીટનું જ્યુસ - બીટનુ જ્યુસ મગજ માટે ખૂબ લાભકારી હોય છે. આ જ્યુસ મગજ સુધી જનારા રક્ત પ્રવાહને ઝડપી બનાવે છે. આ મગજને તેજ કરવા ઉપરાંત શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ

અટલ બીજ પર ફરતા લીધી ચા ની ચુસ્કી, નિતિન નવીને સવાર સવારે સાબરમતી રિવરફ્રંટની મજા માણી - Photo

રાજકોટમાં મહા-ડિમોલિશન: જંગલેશ્વરમાં 1,400થી વધુ ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર

અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર શુ ખતમ થશે ટૈરિફ ? ડોનાલ્ડ ટ્રંપએ આપ્યો જવાબ

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનુ એલર્ટ, આતંકવાદી મંદિરને બનાવી શકે છે નિશાન, લશ્કર-એ-તૈયબા થયુ એક્ટિવ

વધુ જુઓ..

ધર્મ

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

આગળનો લેખ
Show comments