Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajasthan accident- રાજસ્થાનમાં બસમાં 12 લોકોના આગની ઝપેટમાં આવી તેમના મોત

Webdunia
બુધવાર, 10 નવેમ્બર 2021 (12:55 IST)
બાડમેર-જોધપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં 12 લોકોના સળગી જવાને કારણે મોત ટેન્કર અને બસ વચ્ચે સર્જાયચો ગમખ્વાર અકસ્માત રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં બસ ટેંકર અને બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા જેના કારણે ઘટના સ્થળેજ 12 લોકોના આગની ઝપેટમાં આવી ગયા જેથી તેમના મોત થયા છે.  
 
બસમાં સવાર એક યાત્રીના કહેવા પ્રમાણે સવારે 9.55ના સમયે બસ બાલોતરાથી રવાના તઈ હતી. તે સમયે રોન્ગ સાઈડમાં આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારીદીધી જેના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. જેમા ગણતરીની મિનિટોમનાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા.  જોકે તેજ સમયે 10 લોકોને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Collector Salary:કલેક્ટરનું કામ સત્તા અને હોદ્દાનું, જાણો કેટલો છે પગાર, શું છે સુવિધાઓ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

મહારાષ્ટ્રના પુણેમાં દુ:ખદ અકસ્માત, પાણીની ટાંકી ધરાશાયી થવાથી 5 મજૂરોના મોત; ઘણા ઘાયલ

આગળનો લેખ
Show comments