Dharma Sangrah

Chitra Navratri Recipe : નવરાત્રિ વ્રત સ્પેશ્યલ, ઘરે આ રીતે બનાવો સાબુદાણા પુલાવ, નોંધી લો રેસીપી

Webdunia
સોમવાર, 17 માર્ચ 2025 (12:46 IST)
sabudana pulav
સાબુદાણા પુલાવ બનાવવા માટે સામગ્રી 
સાબુદાના - 1 કપ (6-7 કલાક કે આખી રાત પલાળેલા) 
મગફળી - 2 ચમચી (સેકેલી અને અધકચરી વાટેલી) 
બટાકા - 2 (બાફેલા અને નાના ટુકડામાં કાપેલા) 
લીલા મરચા - 2 (ઝીણી સમારેલી) 
જીરુ - 1 ચમચી 
ઘી કે તેલ - 2 ચમચી 
સેંધાલૂણ - સ્વાદમુજબ 
લીંબૂ રસ - 1 નાની ચમચી 
સુકા મેવા - કાજુ ટુકડી અને કિશમિશ 2 ચમચી 
લીલા ધાણા - ઉપરથી સજાવવા માટે 
 
સાબુદાણા પુલાવ બનાવવાની વિધિ 
 
- સૌ પ્રથમ, પલાળેલા સાબુદાણાને ચાળણીમાં નાખો અને બધું પાણી કાઢી નાખો.
- હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું તતડાવો
- ઝીણા સમારેલા લીલા મરચાં અને બટાકા નાખી તેને હળવા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
- સીંગદાણાનો ભુકો નાખી 2-3 મિનિટ સુધી હલાવો 
- હવે તેમા પલાળેલા સાબુદાણા અને સેંઘાલૂણ નાખો. 
- ધીમા તાપ પર 4-5 મિનિટ માટે હલાવો. જ્યા સુધી સાબુદાણા બફાય ન જાય ત્યા સુધી હલાવો. 
- સાબુદાણા નોર્મલી બધુ નાખ્યા પછી 4-5 મિનિટમાં બફાય જાય છે પણ તેને સતત હલાવતા રહો. નહી તો તે સ્ટાર્ચને કારણે પરસ્પર ચોંટીને લોચો થઈ જશે.   
- હવે કાજુ અને કિશમિશ નાખી દો. 
- છેવટે લીંબુનો રસ અને સમારેલા ધાણા નાખીને નીચે ઉતારી ગરમા ગરમ સાબુદાણા પુલાવ પર તળેલી બટાકાની કાતરી અને ચિપ્સ નાખી  સર્વ કરો. 
 
(જો તમે વ્રતમાં ગાજર અને શિમલા મરચા ખાતા હોય તો તેને પણ ફ્રાય કરીને નાખી શકો છો) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું મહિનામાં 5 કિલો વજન ઘટાડવું શક્ય છે? જાણો વેટ લોસ માટે કેવું હોવું જોઈએ ડાયેટ અને એકસરસાઈઝ રૂટિન

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

વધુ જુઓ..

નવીનતમ

Maa Kalratri Upay: સપ્તમી પર કરો આ ખાસ ઉપાયો, મા કાલરાત્રિ વરસાવશે આશીર્વાદ, પૈસાની તંગી થશે દૂર અને ભાગ્ય ચમકશે

ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments