Festival Posters

Chaitra Navratri 2022 : સુખ સમૃદ્ધિ માટે ચૈત્ર નવરાત્રિમાં ફોલો કરો આ વાસ્તુ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 25 માર્ચ 2022 (12:15 IST)
ચૈત્ર નવરાત્રિની શરૂઆત 02 એપ્રિલથી થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. મા દુર્ગાની કૃપા થી બધી મનોકામનાઓ પૂરી થાય છે. આ દરમિયાન તમે કેટલીક વાસ્તુ ટિપ્સ ફોલો કરી શકો છો. 
 
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ કળશ સ્થાપના ઈશાન કોણ કે ઉત્તર પૂર્વ ખૂણાની દિશામાં કરો. આ દિશામાં પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી સકારાત્મકતાનો સંચાર થશે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. 
 
ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરના મેન ગેટ પર માતા લક્ષ્મીના પદ ચિહ્ન લગાવો. તેનાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર કાયમ બની રહે છે. 
 
નવરાત્રિ દરમિયાન ઓફિસના મેન ગેટ પર વાસણમાં પાણી ભરીને પૂર્વ કે ઉત્તર દિશામાં મુકો.  તેમા લાલ અને પીળા ફુલ પણ નાખો. તેનાથી કેરિયરમાં સફળતા મળશે. નોકરી અને વ્યવસાયની સમસ્યાઓ દૂર થશે. 
 
નવરાત્રિમાં ૐનુ ચિહ્ન મુખ્ય દ્વાર પર પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવી દો. તેનાથી સકારાત્મકતાનો સંચાર થશે. નકારાત્મક ઉર્જા દૂર થશે. ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments