Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્ર નવરાત્રિ કલશ સ્થાપના શુભ મૂહૂર્ત

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (14:08 IST)
આ મહિના 18 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ 9 દિવસ માતા દુર્ગાની પૂજા અને ઉપાસનાના દિવસ હોય છે. ઘણા શ્રદ્ધાળું આ દિવસોમાં તેમના ઘર પર મંગળ ઘટસ્થાપના કરે છે. અખંદ જ્યોત પ્રગટાવે છે. નવ દિવસ વ્રત રાખે છે. આવો જાણી ચૈત્ર નવરાત્રિ 2018ના મંગળ કળશ સ્થાપનાના શુભ મૂહૂર્ત અને દીપપ્રગટાવવાના સર્વશ્રેષ્ઠ મૂહૂર્ત 
શુભ મુહર્ત:
સવારે: 9:30 થી 12:30 સુધી
 
અભિજિત મુહર્ત: બપોરે 12:03 થી 12:51 સુધી
 
સાંજનો શુભ મુહર્ત: 6:30 થી 9:30 કલાકે સુધી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

Mathri - હોળીના એક દિવસ પહેલા બનાવો આ ખાસ નાસ્તા, ખાધા પછી પાડોશીઓ પણ તમારા વખાણ કરશે, રેસિપી પૂછવા લાગશે.

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Holi 2025: હોળી પર દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન, જો તમે આ વસ્તુઓ ઘરમાં મુકશો તો ચમકી જશે તમારું ભાગ્ય

Holi 2025: હોળીકા દહન ક્યારે ? જાણો શુભ મુહુર્ત

Holi 2025 Diya Rules: હોળીના દિવસે ક્યાં, કેટલા અને કયા દીવા પ્રગટાવવા જોઈએ?

Holika Dahan Astro Tips- શું આપણે હોલિકા દહનની રાખ ઘરે લઈ જઈ શકીએ? નિયમો જાણો

આગળનો લેખ
Show comments