Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cancer Cure - 45 દિવસમાં કેંસર મટી જશે ...પીવો આ જ્યુસ !!

કેંસર
Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (10:41 IST)
કેંસરની બીમારી વિશે સાંભળવુ એ વર્તમાન સમયમાં સામાન્ય વાત સાબિત થઈ રહી છે. કેંસર ભલે કોઈપણ હોય પણ તેનુ નામ સાંભળતા જ જીવનમાં નિરાશા આવી જાય છે. આજે અમે તમને એક જ્યુસ વિશે બતાવીશુ, જેને પીને તમે 45 દિવસમાં કેંસરની બીમારીથી બચી શકો છો.  એક શોધ મુજબ આ જ્યુસનુ સેવન કરવાથી આજે લગભગ 42000 લોકો કેંસરની બીમારીથી બચી ચૂક્યા છે. તેથી જો તમે પણ કેંસરની બીમારીથી બચવા માંગો છો તો આ જ્યુસનુ સેવન જરૂર કરો. આવો જાણીએ કયા જ્યુસ બચાવે છે કેંસરની બીમારીથી. 
 
- બીટ (55 %)
- ગાજર (20 %)
- અજમાના રૂટ મતલબ મૂળા(Celeriac)(20 %)
- બટાકા (3%)
- મૂળા (2 %)  
 
ધ્યાન આપવાની વાત - આ જ્યુસને વધુ પ્રમાણમાં ન પીવો.  તમારી શારીરિક જરૂરિયાત મુજબ જ પીવો. શોધ દ્વારા જાણવા મળ્યુ છે કે જો કેંસરનો દર્દી 42 દિવસ સુધી ફક્ત શાકભાજીનો રસ જ લે તો તે આ બીમારીના ચપેટમાંથી બચી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments