Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live Union Budget 2017-18- ગરીબોને સસ્તા ઘર આપવાની મોટી તૈયારી

Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (12:30 IST)
આર્થિક વિશ્વેષક આલોક પુરાણિકે કહ્યુ કે નાણાકીય મંત્રીએ પોતાના ભાષણને નોટબંધીને અર્થવ્યવસ્થાના મોટા પગલા બતાવ્યા છે. ચોક્કસ જ આ એક મોટુ પગલુ હતુ. પણ હવે એ પણ સમજમાં આવી રહ્યુ છેકે આ પગલાથી ફક્ત સકારાત્મ જ અસર નથી પડી.  નોટબંધીના નકારાત્મક પરિણામો પર મંગળવારે રજુ કરવામાં આવ્યા.  આર્થિક સર્વેક્ષણ પોતાનો વિચાર રાખી ચુક્યા છે. દશમલવ 25થી 50 બિંદુનો વિકાસ તેનાથી નકારાત્મક રૂપે પ્રભાવિત થશે. નાણાકીય મંત્રી કહી રહ્યા છે કે નોટબંધીના નકારાત્મક પરિણામ આગામી નાણાકીય વર્ષ સુધી નહી જનારા આલોક પુરાણિક કહે છે કે આશા કરવી જોઈએ કે નાણાકીય મંત્રી સાચા સાબિત થાય. 

​- બેઘરો માટે વર્ષ 2019 સુધી એક કરોડ ઘર બનાવવાનુ લક્ષ્ય 
- સરકાર રોજ 133 કિમી માર્ગ બનાવી રહી છે. 
- પ્રધાનમંત્રી ગ્રામીણ યોજના માટે 23  હજાર કરોડ રૂપિયાની જોગવાઈ 
- ગામમાં સ્વચ્છતા 42 ટકાથી વધીને 60 ટકા થઈ 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments