Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીપીએફ પર નહી લાગે ટેક્સ, ઈપીએફમાં કોણે મળશે છૂટ...

Webdunia
મંગળવાર, 1 માર્ચ 2016 (14:25 IST)
સરકારે એક મોટો નિર્ણય કરતા 15 હજાર રૂપિયા સુધીની આવકવાળાને ઈપીએફમાં ટેક્સમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે પીપીએફ જમા મુડી પર કોઈ ટેક્સ નહી લાગે. 
 
રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ કહ્યુ કે લોક ભવિષ્ય નિધિમાં યોગદાન પર કર છૂટ કાયમ રહેશે. પીએફના પૈસા કાઢવા પર કોઈ ટેક્સ નહી લાગે. 
 
તેમણે કહ્યુ કે 15 હજાર રૂપિયા સુધીની આવકવાળા પર સરકારે ઈપીએફ કાઢવા પર ટેક્સ ન લગાવવાનો નિર્ણય કર્યો છે.  તેનાથી વધુ આવકવાળાને ટેક્સ આપવો પડશે. 
 
અધિયાએ સ્પષ્ટ કર્યુ કે એક એપ્રિલ 2016પછી ઈપીએફના 60 ટકા યોગદાન પર મળનારા વ્યાજ પર જ ટેક્સ લાગશે. મૂળ રકમ પર ટેક્સ છૂટ કાયમ રહેશે.  
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments