Biodata Maker

બજેટ 2016 - માર્ગ અને રેલવે પર થઈ આ જાહેરાત

Webdunia
સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (14:03 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં સામાન્ય બજેટ રજુ કરતા લોકોની યાત્રાને સહેલી બનાવવા માટે યોજનાઓનુ એલાન કર્યુ. તેમણે જણાવ્યુ કે મોદી સરકાર માર્ગ અને રેલવે પર 2.18 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 
 
જાણો શુ છે માર્ગ અને રેલવે માટે એલાન 
 
1. મોટર વ્હીકલ એક્ટમાં સરકાર કરશે ફેરફાર 
2. મોટર વ્હિકલ એક્ટથી વધશે રોજગાર 
3. 160 હવાઈ મથકોનો વિકાસ કરવામાં આવશે. 
4. બે બંધ હવાઈ મથકો શરૂ થશે. 
5. લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચ થશે 
6. હાઈવે માટે 55 હજાર કરોડ રૂપિયા 
7. રાજ્ય હાઈવેને નેશનલ હાઈવેમાં બદલવામાં આવશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

Show comments