Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજેટ 2016 - હવે બીમાર થશો તો મોદી આપશે સાથ

Webdunia
સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (12:24 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલી લોકસભાના બજેટ સત્રમાં પોતાનુ ત્રીજુ બજેટ રજુ કરી રહ્યા છે. બજેટ દરમિયાન જેટલીએ સ્વાસ્થ્ય સંબંધી અનેક જાહેરાતો કરતા કહ્યુ કે અચાનક બીમાર પડતા પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે. 2 લાખથી વધુ લોકો અચાનક બીમારીથી મરી જાય છે. આવા પરિવારો માટે નવી હેલ્થ પ્રોટેક્શન સ્કીમ લોંચ કરી રહ્યા છે. જેના હેઠળ 1 લાખ રૂપિયા સુધીનુ કવરેજ આપવામાં આવશે. 
 
જ્યારે કે વરિષ્ઠ નાગરિકો માટે એક લાખ પાત્રીસ હજાર રૂપિયાનુ કવરેજ રહેશે. જૈનેરિક દવાઓને પહોંચાડવા માટે 3000 દવાખાના ખોલવામાં આવશે. ડાયાલિસિસ સેવાઓ આપવા માટે સરકાર નેશનલ ડાયાલિસિસ સર્વિસ પોગ્રામ. આ માટે પીપીપી મોડના આધાર પર ધન એકત્ર કરવામાં આવશે. આ માટે કસ્ટમ ડ્યુટી હટાવી રહ્યા છે.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments