rashifal-2026

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના ભાષણથી બજેટ સત્ર શરૂ

Webdunia
PTI
સંસદનુ બજેત્ર સત્ર શરૂ થઈ ગયુ છે. બજેટ સત્રના પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટેલનુ ભાષણ થયુ. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યુ છે કે નક્સલવાદ વર્તમાન સમયમાં દેશ સામે સૌથી મોટી સમસ્યા છે.

બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને સદનોના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરતા સોમવારે રાષ્ટ્રપતિએ કહ્યુ કે દેશમાં નક્સલી હિંસા સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. તેમને નક્સલવાદીઓને હિંસાના રસ્તાનો ત્યાગ કરવા કહ્યુ છે.
તેમણે પુના બ્લાસ્ટની નિંદા કરી. નક્સલી હુમલા પર ચિંતા બતાવી. સાથે જ સામાજિક સુરક્ષા પર જોર આપવાની વાત કરી. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર જોર આપવાની વાત કરી. 2012માં નવ ટકા વિકાસ દરનુ લક્ષ્ય મેળવવાની વાત કરી.

તેમણે વધુમાં કહ્યુ કે - દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવી જોઈએ. આતંકવાદને સહન નહી કરી શકાય, કેન્દીય બળોએ મજબૂત થવુ જોઈએ. સશસ્ત્ર બળના આધુનિકીકરણ પર જોર આપવામાં આવશે. દેશના વિકાસ માટે વૈજ્ઞાનિકોને વધામણીના પાત્ર બતાવ્યા. બધી મંદીનો સામનો કરવા સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં વિશે પણ જણાવ્યુ. રબીના પાક માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

જમ્મુ અને કાશ્મીરમાં ભારે ઠંડીએ હાહાકાર મચાવ્યો છે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડી ગયું

ફોન વાગે છે, પણ તમને સામેથી કોઈ અવાજ સંભળાતો નથી? આ રીતે સ્કેમર્સ પીડિતોને નિશાન બનાવે છે.

IPL Auction 2026 Live Updates: અનકેપ્ડ પ્લેયર પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર પણ થઈ ધનવર્ષા, CSK એ 14.20 કરોડમાં ખરીદ્યો

પ્રદૂષણ પ્રમાણપત્ર ન હોય તો ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, વાહન B6 જપ્ત કરવામાં આવશે - દિલ્હી સરકારની મોટી જાહેરાત

એક બિલાડી કપડાં ધોવાના મશીનમાં ૧૦ મિનિટ સુધી ફરતી રહી, પણ બચી ગઈ. કેવો ચમત્કાર!

વધુ જુઓ..

ધર્મ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments