Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષા ક્ષેત્રનાં બજેટમાં 9 ગણો વધારો

વેબ દુનિયા
સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (16:15 IST)
PIB

નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ માધ્યમિક સ્તર સુધી દરેકને શિક્ષા આપવા માટે વર્ષ 2008-09માં નવી યોજના જાહેર કરી છે. 11મી પંચવર્ષીય યોજનામાં ઉચ્ચતર શિક્ષા સંબંધિત બજેટમાં 9 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમજ 15 નવી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બિહાર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઓરીસ્સા, પંજાબ અને ગુજરાતમાં 6 નવી આઈઆઈટી શરૂ થઈ ગઈ છે. તો મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ આઈઆઈટી વર્ષ 2009-10માં શરૂ થાય તેવી સંભાવના છે.

તો ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થાન -આઈઆઈએસઈઆરમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. તો ભોપાલ અને વિજયવાડા ખાતે વાસ્તુકલાનાં બે વિદ્યાલયોએ પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે. તો 11 પંચવર્ષીય યોજનામાં 6 નવા આઈઆઈએમ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે હરિયાણા, રાજસ્થાન,ઝારખંડ અને તામિલનાડુમાં શરૂ કરવામાં આવશે.

તો શિક્ષા ક્ષેત્રે સરકાર દ્વારા 14.09 લાખ વિદ્યાર્થીઓને રૂ.24,206 કરોડની લોન આપી છે. તો દેશમાં 500 આઈઆઈટીને અપગ્રેડ કરવામાં આવી છે. જેના માટે રૂ.1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Show comments