Biodata Maker

બજેટ શાનદાર અને લાજવાબદાર-મનમોહન

પીએમ બજેટને સંતુલિત ગણાવ્યું

વેબ દુનિયા
સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (16:16 IST)
PTI

વડાપ્રધાન મનમોહનસિંહે બજેટને શાનદાર અને લાજવાબદાર ગણાવ્યું હતું. તેમજ તેને સામાન્ય માનવી અને ખેડૂતો માટે લાભદાયી હોવાનું જણાવ્યુ હતું. યુપીએ સરકારનું પાંચમુ બજેટ દરેક મુશ્કેલીઓમાં ખરૂ ઉતર્યું છે. વર્ષ 2008-09નાં બજેટ અંગે મનમોહનસિંહે જણાવ્યું હતું કે તે બધાની આશાઓ પર ખરૂ ઉતર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે દેવાના ડુંગર નીચે કચડાયેલા ખેડૂતોની તકલીફ દૂર કરવા, મોંઘવારી દરને કાબુમાં લેવા, બેરોજગારી ઘટાડવા તેમજ મંદીનો સામનો કરવા બજેટ સફળ રહેશે. તો કરમાં રાહત આપીને નોકરીયાત વર્ગને રાહત આપી હતી.

સિંહે જણાવ્યું હતું કે તો રાજકોષીય ખાધ અને મોંઘવારી દરને કાબુમાં લેવા માટે નાણા મંત્રી સુંદર પ્રયત્ન કર્યો હોવાનું મનમોહનસિંહે જણાવ્યું હતું. સામાન્ય રીતે કૃષિ ક્ષેત્રે ધ્યાન આપવામાં ન આવતું હોવાનો આરોપ મુકવામાં આવતો હોય છે. પણ જ્યાં સુધી ખેડૂતો સક્રિય રીતે વિકાસમાં ભાગ નહીં લે ત્યાં સુધી તેમની સ્થિતિ સુધારી શકાશે નહીં. જો કે હજી ઘણુ કામ કરવાનું બાકી હોવાની વાતનો પણ તેમણે સ્વીકાર કર્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

બાંગ્લાદેશની યુનૂસ સરકારની મોટી એક્શન, હિંદુ યુવક દિપૂ ચન્દ્ર દાસની હત્યા મામલે સાત લોકોની ધરપકડ

સીરિયામાં સૈનિકોના મોતનો અમેરિકાએ લીધો બદલો, જવાબી કાર્યવાહીમાં IS ના 70 ઠેકાણાઓ કર્યા નષ્ટ

Tamil Nadu Crime - વીમા ની રકમ હડપવા માટે પિતાને 2 વાર સાંપ કરડાવ્યો, 3 કરોડ માટે માણસાઈ પણ ભૂલી ગયા 4 પુત્રો

Fog and smog in Delhi - 129 ફ્લાઇટ્સ રદ, 32 ટ્રેનો લેટ, તેજસ અને હમસફર જેવી ટ્રેનો 4-5 કલાક મોડી

Elephants Killed - અસમમાં રાજધાની એક્સપ્રેસની ચપેટમાં આવવાથી 8 હાથીઓનું મોત, એન્જીન સહીત પાંચ ડબ્બા પાટા પરથી ઉતર્યા

વધુ જુઓ..

ધર્મ

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

Show comments