Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતોને સસ્તા દરે લોન મળશે

વેબ દુનિયા
સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (15:04 IST)
PIB

રેલ મંત્રી બાદ નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ આગામી ચુંટણીને ધ્યાનમાં લઈને તેમણે ખેડૂતોને સસ્તા દરે લોન આપવાની જાહેરાત કરી છે. મુખર્જીએ પોતાના બજેટમાં ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન સાત ટકાનાં વ્યાજ દર આપવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2003-04માં રૂ. 87 હજાર કરોડ લોન આપવામાં આવી હતી. જેને વધારીને 2007-08માં રૂ.2.50 લાખ કરોડની ફાળવણી કરી હતી.

આ ઉપરાંત 25 રાજ્યોમાં સહકારી માળખાને મજબૂત કરવા માટે રૂ.13,500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમજ આ વર્ષે 3.6 કરોડ ખેડૂતોનાં રૂ.65,300 કરોડની લોન માફ કરી દીધી છે.

આમ, આગામી ચુંટણી વખતે મોટી વોટ બેન્ક એવી ખેડૂતોને ખુશ કરવામાં યુપીએ હાલનાં તબક્કે સફળ રહી છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments