Webdunia - Bharat's app for daily news and videos

Install App

જખૌ બંદરેથી 18 પાકિસ્તાની પકડાયા

વેબ દુનિયા
ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2009 (11:49 IST)
ભારતીય તટરક્ષક દળે ગુજરાતના કચ્છ નજીક આવેલાં જખૌ બંદર પાસેથી 18 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ કોસ્ટગાર્ડે કરાંચી બંદરની બે બોટને પણ જપ્ત કરી છે.

આ પહેલાં 16મી જાન્યુઆરીના રોજ પણ ભારતીય તટરક્ષક દળે ગુજરાત બંદરેથી બે પાકિસ્તાની બોટ સહિત 17 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. બોટનો કબ્જો લીધા બાદ ઈન્ડીયન કોસ્ટગાર્ડ (આઈસીજી-ભારતીય તટરક્ષક દળ)નું જહાજ જખૌ બંદરે આવ્યું હતું. જયાં ધરપકડ કરાયેલા તમામની પૂછપરછ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગતવર્ષની 26 નવેમ્બરે દેશની આર્થિક અને મનોરંજન રાજધાની મુંબઈ પર થયેલા હુમલાના ત્રાસવાદીઓ દરિયાઈ માર્ગે જ આવ્યા હોવાનું બહાર આવ્યા બાદ તટરક્ષક દળે બંદરો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

Show comments