Webdunia - Bharat's app for daily news and videos

Install App

શીતલહેર અને તાપમાનમાં ઘટાડો થતા નર્સરીથી આઠમા સુધીના વિદ્યાર્થીઓને રજા જાહેર

Webdunia
ગુરુવાર, 5 જાન્યુઆરી 2023 (18:23 IST)
ઈન્દોર જીલ્લામાં તાપમાનમાં આવી રહેલ સતત ઘટાડા અને શીતલહેરને જોતા કલેક્ટર ડો. ઈલૈયારાજા ટીએ બધી શાળામાં 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી ધોરણ નર્સરીથી આઠમા સુધીના વિદ્યાર્થીઓ માટે રજાઓ જાહેર કરી છે. 
 
કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. જારી કરાયેલ આ આદેશ તમામ સરકારી/બિન-સરકારી/સહાયિત/માન્યતા/CBSE/ICSE/માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઈન્દોર જિલ્લામાં કાર્યરત તમામ બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં લાગુ થશે. શાળાના શિક્ષકો/કર્મચારીઓ સમયસર હાજર રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments