Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું મારા રાષ્ટ્રીય એવોર્ડનું સન્માન કરુ છુ તેથી પરત નહી કરુ - વિદ્યા બાલન

Webdunia
શનિવાર, 31 ઑક્ટોબર 2015 (00:05 IST)

વિદ્યા બાલને તાજેતરમાં જણાવ્‍યું હતું કે હું મારો નેશનલ અવોર્ડ પાછો નહીં આપું; કારણ કે મને આ અવોર્ડ મારા દેશે આપ્‍યો છે, સરકારે નહીં. ફિલ્‍મ એન્‍ડ ટેલિવિઝન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ઇન્‍ડિયા (FTII)ના વિદ્યાર્થીઓના વિરોધમાં સહકાર આપવા ઘણા ફિલ્‍મમેકરો તેમના નેશનલ અવોર્ડ પાછા આપી રહ્યા છે. એ વિશે વિઘા કહે છે, ‘મને જે અવોર્ડ દ્વારા સન્‍માનિત કરવામાં આવી હતી એ મને મારા દેશ પાસેથી મળ્‍યો છે, સરકાર પાસેથી નહીં. એથી હું એ અવોર્ડ પાછો નથી આપવા માગતી.   વિદ્યાને ૨૦૧૨માં ‘ધ ડર્ટી પિક્‍ચર'માં તેના પર્ફોર્મન્‍સ બદલ નેશનલ અવોર્ડ મળ્‍યો હતો.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments