Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેફ લગ્ન પછી નથી બદલાયા કે નહી બદલે - કરીના

Webdunia
. અભિનેત્રી કરીના કપૂરે કહ્યુ છે કે સેફ અલી ખાનની સાથે લગ્ન પછી તેમની જીંદગીમાં કોઈ ફેરફાર નથી આવ્યો. ખાસ વાત એ છે કે છોટે નવાબ લગ્ન પછી પણ પહેલા જેવા જ છે. તેમને આશા બતાવી કે સેફ ભવિષ્યમાં પણ ક્યારેય નહી બદલાય.
P.R


પાંચ વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા પછી ગયા વર્ષે ઓક્ટોબરમાં કરીનાએ સેફ સાથે લગ્ન કરી લીધુ હતુ. 32 વર્ષીય કરીનાએ કહ્યુ , 'અમે લગ્ન કરવાનો નિર્ણય એ માટે કર્યો જેથી અમારા સંબંધ મજબૂત બની શકે. અમારે માટે લગ્ન પછી કશુ જ બદલાયુ નથી.' તેણે કહ્યુ, મીડિયા અને લોકોની નજરમાં લગ્ન ખૂબ મોટી વસ્તુ છે, પરંતુ અસલ જીંદગીમા એવુ નથી. અમારા પર કોઈ રોકટોક નથી. અમને નવાઈ લાગે છે જ્યારે લોકો એવુ પુછે છે કે લગ્ન પછી શુ ફરક પડ્યો ? અમે આ વાત સમજી નથી શકતા કારણ કે અત્યાર સુધી કોઈ અંતર નથી આવ્યુ. હાલ સેફ અમેરિકામાં છે.

લગ્ન પાર્ટીઓમાં ડાંસ ન કરવાના પોતાના નિર્ણય વિશે કરીનાએ કહ્યુ, સેફ અને મારા પિતા રણધીર કપૂરને આ બધુ ગમતુ નથી અને મને તેની જરૂર પણ નથી. જીંદગીમાં પૈસો જ બધુ નથી હોતુ. અભિનેત્રીનુ કહ્વુ છે કે તે પોતાના કેરિયર અને વ્યક્તિગત જીવનમાં સંતુલન બનાવવા માંગે છે. હાલ તે ઈમરાન હાશમીની સાથે ફિલ્મ 'બદતમીજ દિલ'માં કામ કરી રહી છે. આ ઉપરાંત કરણ જોહરની ફિલ્મ 'શુદ્ધિ'માં ઋત્વિક રોશન સાથે જોવા મળશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments