Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેફ અલી ખાન પાસેથી પદ્મશ્રી સન્માન પરત લેવાશે ?

Webdunia
ગુરુવાર, 7 ઑગસ્ટ 2014 (11:46 IST)
. બોલીવુડ અભિનેતા સેફ અલી ખાન પાસેથી પદ્મશ્રી સન્માન પરત લેવામાં આવે એવી શક્યતા છે. મુંબઈની એક કોર્ટમાં સેફ પર આરોપ નક્કી થયા પછી તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવાની માંગ પર સરકાર વિચાર વિમર્શ કરી રહી છે. 
 
સેફ પર ફેબ્રુઆરી 2012માં મુંબઈના એક રેસ્ટોરેંટમાં દક્ષિણ આફ્રિકાના એક વેપારી સાથે ઝગડો થતા મારામારીનો મામલો મુંબઈની એક કોર્ટે માર્ચ 2014માં તેમના વિરુદ્ધ આરોપ સાબિત કર્યો હતો. 
 
આરટીઆઈ કાર્યકર્તા એસસી અગ્રવાલે ગઈ 14મ માર્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને ખાન પાસેથી પદ્મશ્રી પરત લઈ લેવાની માંગ કરી હતી. તેમનુ કહેવુ છે કે મુંબઈની કે કોર્ટે એક રેસ્ટોરંટમાં ઝગડા બાબતે સેફ વિરુદ્ધ આરોપ સાબિત કરી લીધા છે. આવામાં તેમની પાસેથી આ પુરસ્કાર છીનવાય જાય એવી શક્યતા છે.  સેફ અલી ખાનને 2010માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments