Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર બનીને ખુશ છે અક્ષય કુમાર

Webdunia
IFM
ફિલ્મનો નાયક સરદાર હોય, એવુ બહુ ઓછુ જોવા મળે છે. મોટાભાગે વેશ બદલીને નાયક સરદાર બની જાય છે. સન્ની દેઓલે 'બોર્ડર' અને 'જો બોલે સો નિહાલ' માં સરદાર નાયકની ભૂમિકા ભજવી હતી. હવે એક્શન સ્ટાર અક્ષય કુમાર 'સિંહ ઈઝ કિંગ'માં સરદારના રૂપમાં જોવા મળશે.

સરદાર બનીને અક્ષય ખૂબ જ ખુશ છે. તેઓ કહે છે કે સરદારો મોટા દિલના હોય છે અને તેઓ ખુશમિજાજ હોય છે. અક્ષયે તેમના રીતિ-રિવાજોથી પણ સારી રીતે પરિચિત છે. અક્ષયનુ કહેવુ છે કે તેઓ દિલથી સરદાર છે.

અ ફિલ્મને લઈને શીખ સમૂહે થોડી ઘણી આપત્તિઓ રજૂ કરી હતી, જેનુ સમાધાન કરી લેવામાં આવ્યુ છે. 'સિંહ ઈઝ કિંગ'થી બોલીવુડને ઘણી આશાઓ છે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments