Webdunia - Bharat's app for daily news and videos

Install App

સત્યમેવ જયતે - આમિર ખાન મેલું ઉઠાવતા લોકોની સમસ્યા માટે પીએમને મળશે

Webdunia
P.R
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એક્ટર આમિર ખાન આજે નવી દિલ્હીમાં દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહને મળશે અને તેમની સામે માથે મેલું ઉઠાવતા લોકોની સમસ્યા રજૂ કરશે. આમિરના એક સહયોગીએ રવિવારે જણાવ્યુ હતું કે આમિર સોમવારે સવારે પ્રધાનમંત્રીને મળશે.

તેમણે જણાવ્યુ હતું કે અન્ય મુદ્દાઓ સહિત આમિર દેશના વિવિધ હિસ્સાઓમાં હજી પણ ચાલી રહેલી માથે મેલું ઉપાડવાની પ્રથાનો સામનો કરી રહેલા લોકોની સમસ્યા પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરશે. આમિર આ મુદ્દાને પોતાના ટીવી શો 'સત્યમેવ જયતે'ના એપિસોડમાં ઉજાગર કર્યો હતો.

અંદાજે 3,00,000 લોકો આજે પણ માથે મેલુ ઉપાડવાનું કામ કરે છે અને સમાજ તેમને ઉપેક્ષાની નજરે જુએ છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments