Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહિદ-કરીના, ગુસ્સો ઓગળી રહ્યો છે ?

Webdunia
IFM
એવુ લાગે છે કે કપૂર જોડી એટલે કે શાહિદ અને કરીના હવે પોતાનો ગુસ્સો છોડીને સારા સંબંધો બાંધવાના પ્રયત્નો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા શાહિદે એક ટીવી કાર્યક્રમમાં આપેલ મુલાકાતમાં સ્વીકાર્યુ છે કે તેના જીવનમાંથી કરીનાનુ જવુ એક દુ:ખદ ઘટના જેવુ હતુ. તે એ પણ વાત સ્વીકારે છે કે કપૂર ખાનદાનની આ સુંદર યુવતી એક રીતે તેની કમજોરી બની ગઈ હતી અને તેને લઈને તે ભાવનાત્મક રૂપે વધુ સંવેદનશીલ હતા. જો કે તેણે એ વાતનો ઈંકાર કર્યો કે સતત ફ્લોપ જતી તેની ફિલ્મોને કારણે કરીના તેને છોડીને જતી રહી. તેણે કહ્યુ કે ફિલ્મોની સફળતા-નિષ્ફળતા તો આવતી-જતી વસ્તુ છે.

બીજી બાજુ કરીનાએ પણ એક ટીવી ઈંટરવ્યુમાં ફિલ્મ 'કમીને' ના વખાણ કર્યા છે. જો કે બેબોએ સીધા સાદા શાહિદ વિશે કશુ કહ્યુ નહી, પણ એક વાત કબૂલી કે તેને ફિલ્મ ગમી. દેખીતુ છે કે પોતાના પૂર્વ પ્રેમી વિશે બોલીને એ વર્તમાન પ્રેમીને નારાજ કરવા નથી માંગતી. જો કે આ બંનેની વાતો પરથી લાગે છે કે જૂની વાતો ભૂલીને બંને નવેસરથી પોતાના સંબંધોને આગળ વધારી શકે છે. એ જરૂરી એટલા માટે પણ છે કે બંનેની જોડીને ફિલ્મ 'જબ વી મેટ'માં લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments