Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખ છોડશે ધૂમ્રપાન

ભાષા
IFM
તિરુવનંતપુરમ. પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાને પોતાના બાળકોની જીદ્દ આગળ હાર મનતા ધૂમ્રપાન છોડવાનો નિર્ણય લીધો છે. આ કુટેવથી પીછો છોડવા તેમને એક યોજના પણ તૈયાર કરી લીધી છે.

શાહરૂખે પોતાની નવી ફિલ્મ બિલ્લૂ બાર્બરના સેટ પર ધૂમ્રપાન છોડવા સંબંધી યોજનાનો ખુલાસો કર્યો. આ ફિલ્મનુ નિર્દેશન પ્રિયદર્શન કરી રહ્યા છે.

તેમણે કહ્યુ તેઓ પોતાના બાળકોના દબાવમાં આવીને ધૂમ્રપાન છોડી રહ્ય છે. તેમણે આ આદત પસંદ નથી.

શાહરૂખે 22 વર્ષ પહેલા ધૂમ્રપાન શરૂ કર્યુ હતુ અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ આદતથી છૂટકારો મેળવીને રહેશે.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments