Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્ન કરવાથી ગભરાય છે સલમાન !

Webdunia
N.D
પડદા પર વિવિધ રૂપ ભજવવુ તેમના કામનો એક ભાગ છે, પરંતુ સલમાન વાસ્તવિક જીવનમાં પણ ઘણીવાર જુદી જુદી ભૂમિકામાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા તેમના એક ઈંટરવ્યુમાં તેઓ કોઈ સૂફી, કોઈ દાર્શનિકની જેમ વાતો કરતા જોવા મળ્યા. ખાસ કરીને ત્યારે જ્યારે તેમને પૂછવામાં આવ્હ્યુ કે અત્યાર સુધી તેઓ અવિવાહિત જીવન કેમ વીતાવી રહ્યા છે ? જેના પર સલમાને એક ફિલોસોફરની જેમ કહ્યુ - જબ જબ જો-જો હોના હૈ, તબ તબ સો-સો હોકર રહેગા.

તેમણે આગળ કહ્યુ કે ભાગ્ય મને અચંબામાં મુકશે અથવા તો હતપ્રભ કરશે. જો લગ્ન થયુ તો સારુ, નથી થયુ તો પણ ઠીક છે ને. તેમણે લગ્ન પછીની મુસીબતોની વાત પણ કરી. તેઓ કહે છે કે - લગ્ન પછી જુદા જુદા દબાવ હોય છે. બાળકો થવા જોઈએ, આ કરો, પેલુ કરો. આ સાથે સાથે તેઓ છુટાછેડાને પણ એક મોટી સમસ્યા ગણાવે છે, જે સમાજમાં આજે ઝડપથી ફેલાઈ રહી છે.

સલમાનની આવી વાતો સાંભળીને નથી લાગતુ કે તેઓ ખરેખર ફિલોસોફર થઈ ગયા છે. હજુ લગ્નના તો ઠેકાણા નથી, અને ભાઈ બાળકો અને છુટાછેડા સુધીનુ વિચારી રહ્યા છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments