જ્યારે કોઈ સેલિબ્રિટી યુગલની જુદા થવાની વાત આવે છે ,ત્યારે જુદી જુદી વાત સાંભળવા મળે છે એવું જ રિતિક રોશન અને સુજૈન રોશન વિશે છે. અત્યારે ચર્ચા છે કે સુજૈને રિતિક પાસે ભરણપોષણના રૂપે 400 કરોડ રૂપિયા માંગ્યા છે. આ સમાચારને રિતિક અને સંબંધીઓ ખોટી બતાવી રહ્યા છે.
સૂત્રોનુ માનીએ તો રિતિક અને સુજૈનના નિકટના મિત્ર જણાવે છે ક એ રિતિક અને સુજૈનના વચ્ચે ફાઈનેંસ અને પૈસાને લઈ કોઈ વાત નથી થઈ. આ વાત તેમને માટે કોઈ મહત્વ નથી ધરાવતી. રિતિક એવો માણસ છે જે તેના પરિવારને ખુશ રાખવા કાંઈ પણ કરી શકે છે . સુજૈન ઈનડિપેંડંટ છે અને તેનો પોતાનો બિઝનેસ પણ છે. આ ખબર ખોટી છે.
આ સમાચરને નકારતા રિતિકે ટ્વીટ કર્યું કે "આ ખબર ખોટી છે મારા પ્રિય લોકોને નીચા બતાડવા માટે મારા ધૈર્ય ની પરીક્ષા "