Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણવીર-કેટરીનાના લગ્નની તારીખ નક્કી થઈ

Webdunia
ગુરુવાર, 27 નવેમ્બર 2014 (16:32 IST)
કપૂર પરિવારનો મોસ્ટ એલિજિબલ બેચલર ગણાતો રણબીર કપૂર અને ચીકની ચમેલી ગર્લ કેટરીના કૈફની લગ્નની તારીખને લઈને અવાર-નવાર સમાચાર આવતાં રહે છે. પરંતુ આખરે આ બન્નેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું છે. 
 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બન્ને 2016માં લગ્નના બંધને બંધાય તેવી પૂરી શક્યતાઓ છે. રણબીરને આ ડેડલાઈન કેટે નહી પરંતુ તેના માતા-પિતાએ આપી  છે. નીતૂ અને ઋષિ કપૂરે બેટા રનબીરને 2016માં જ લગ્ન કરવાનું કહ્યું છે. 
 
થોડા દિવસો પહેલાં જ એક રિયાલેટી શોના શૂટિંગ દરમિયાન રણબીરે ઉપરોકત વાત પોતાના એક મિત્રને કહી હતી. રણબીર અને કેટરીના બ્રાંદ્રાના એક એપારર્ટમેંટમાં એક સાથે શિફ્ટ થયાં છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની બહેન અર્પિતાઅના લગ્નમાં દબંગખાને કેટરીના કૈફના બદલે કપૂર કહીને સબોધી હતી. 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments