Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણબીર-કેટરીના એક જ મકાનમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા !

Webdunia
સોમવાર, 13 ઑક્ટોબર 2014 (15:16 IST)
મુંબઈ 
 
રણવીર અને કેટરીના વધુ એક વખત ચર્ચામાં છે. બોલીવુડની હોટ જોડી રણવીર કપૂર અને કેટરીના કેફના અફેરની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. હવે એવા સમાચાર આવ્યાં છે કે આ બન્ને સિતારાઓ એક જ ઘરમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા છે. 
 
એક વેબસાઈટ જણાવ્યા મુજબ બોલીવુડનું હોટ કપલ રણવીર અને કેટરીના હવે એક સાથે રહી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોતાના  સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા બાદ રણબીર અને કેટરીનાએ એક સાથે રહેવાનો નિર્ણય લઈ લીધો છે. રણવીરે થોડા દિવસ પહેલાં કાકડાનું ઓપરેશન કરાવ્યું ત્યારે કેટરીનાએ તેનો ખાસ ખ્યાલ રાખ્યો હતો અને ત્યારથી જ આ બન્ને સાથે રહી રહ્યા છે. 
 
બન્ને સ્ટાર ઘણા સમયથી રિલેશંશિપમાં છે. જોકે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી કેટલાક સમય પહેલાં એવા પણ અહેવાલ આવ્યા હતા કે નવા વર્ષથી શરૂઆતમાં બન્ને લગ્નના બંધને બંધાઈ જશે. આઈબીઝા ટ્રીપની હોટ તસ્વીરો મીડિયામાં લીક થયાં બાદ આ જોડી વધારે ચર્ચામાં આવી હતી. 
 
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કેટરીના ઈંટરવ્યુમાં અંગેના સંબંધને લઈને કહ્યું કતું કે , તે મારી જિંદનગીનો મહત્વનો  હિસ્સો છે પરંતુ હાલમાં લગ્ન કરવાની નથી . ગત મહિને કેટરીનીએ રણબીરના જન્મદિન પ્રસંગે સરપ્રાઈજ બર્થડે પાર્ટીનુ આયોજન કર્યું હતું . જે બાદ એવું કહેવામાં આવતું હતું કે આ બન્ને સંબંધને લઈને ખૂબ ગંભીર છે અને નવો અધ્યાય શરૂ કરવા માંગે છે.   

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments