Webdunia - Bharat's app for daily news and videos

Install App

રણબીર કપૂર નહી કરે કેટરીના સાથે લગ્ન

Webdunia
P.R
.

બોલીવુડના રોકસ્ટાર રણવીર કપૂરે પોતાના લગ્નના સમાચારોને નકારતા કહ્યુ છે કે તેઓ હાલ સિંગલ છે અને કોઈની સાથે લગ્ન નથી કરી રહ્યા. રણબીર કપૂરે પોતાની આવનારી ફિલ્મ 'બેશર્મ'ના પ્રમોશન માટે એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી કે તેઓ પોતાના જન્મદિવસ પર સગાઈ કરવા જઈ રહ્યા છે.

રણવીરે કહ્યુ કે જ્યારે હું ઈંડસ્ટ્રીમાં નવો હતો ત્યારે મારા રિલેશન વિશે ખુલ્લા મને વાત કરતો હતો, મારુ માનવુ છે કે જ્યારે તમે આવુ કરો છો તો લોકોનુ ધ્યાન તમારા કામ કરતા વધુ તમારા સંબંધો તરફ વધુ જાય છે. હુ મારી લાઈફન એ પ્રોટેક્ટ કરવા માંગુ છુ. હુ મારી લાઈફને રિયાલિટી શો ની જેમ લોકોને બતાવવા નથી માંગતો.

રણબીર કપૂરે કહ્યુ કે હુ કોઈની સાથે લગ્ન કરવા સુધી સિંગલ છુ. મારા માટે હાલ 'બેશર્મ' સૌથી વધુ ઉત્સાહી વસ્તુ છે. હુ મારા કામથી ખૂબ ખુશ છુ. હુ મારી ફેમિલી અને મિત્રો સાથે ખૂબ જ ખુશ છુ. હુ આ અફવાઓ પર ધ્યાન નથી આપતો. ઉલ્લેખનીય છે કે હાલ તાજેતરમાં જ મીડિયામાં ચર્ચા થઈ રહી હતી કે રણબીર કપૂર પોતાની ગર્લફ્રેંડ કેટરીના કેફ સાથે પોતાના જન્મદિવસ 29 સપ્ટેમ્બરના રોજ સગાઈ કરવા જઈ રહ્યા છે.

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

Show comments