Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાઓને એમની મર્જીના કપડા પહેરવાની અનુમતિ હોવી જોઈએ -વિદ્યા બાલન

Webdunia
રવિવાર, 7 ફેબ્રુઆરી 2016 (11:49 IST)
અભિનેત્રી વિદ્યા બાલનના માનવું છે કે મહિલાઓને સમ્માન એમના કપડોની લંબઈ પર આધારિત નહી હોવું જોઈએ. યુથ ફોર યુનિટી કાર્યક્રમમાં કાલ સાંજે 38 વઋર્ષીય અભિનેત્રી એ કહ્યું કે આ મહત્વપૂર્ણ નહી કે માણસની વિચારધારા બદલો. છોકરીઓને જે પહેરવું છે એ પહેરવાના આજીદી હોવી જોઈએ. એમના સમ્માન એમના કપડોથી સંકળાયેલુ નથી. એના માટે સમ્માન એમના પહેરેલા કપડાની લંબાઈ પર નિર્ભર નહી કરવું જોઈએ. 
 
એણે કહ્યું છોકરીઓ માટે પન છોકરાની રીતે એમના પગ પર ઉભો થવું મહત્વપૂર્ણ છે. છોકરીઓ અને છોકરાઓમાં ફર્ક નહી હોવું જોઈએ. અહીં સુધી કે અમારી દુનિયા પણ બરાબરી તરફ વધી રહી છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સમ્માનિત અભિનેત્રીએ છેડખાનીના બાબતમાં કહ્યું કે છોકરીઓને વગ્ર બીક વ્યવહાર કરવું જોઈએ. સાથે જ વિદ્યા બાલન જુદ-જુદા ક્ષેત્રોમા મહિલાઓની કામયાબી પર ગર્વ અનુભવ કરે  છે. 
 
 
 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments