Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્મ શ્રી બચ્ચન પરિવાર અભિષેકને છોડીને બધાને સમ્માન

Webdunia
મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (17:34 IST)
આ વખતે ગણતંત્ર દિવસમાં ભારત સરકારે મહાનાયક અમિતાભ બચ્ચનને પદ્મવિભૂષણ સમ્માન આપવાનું  એલાન કર્યું . હવે  બચ્ચન પરિવાર સૌથી વધારે પદ્મ અવાર્ડ મેળવનારો પરિવાર બની ગયો  છે. 
 
પદ્મ વિભૂષણ સમ્માનના એલાન પર અમિતાભ બચ્ચને ખુશી જાહેર કરતા કહ્યું કે તેમના પરિવાર અત્યાર સુધી સૌથી વધારે પદ્મ અવાર્ડ લેનારો પરિવાર બની ગયો છે. બચ્ચન પરિવારને અત્યાર સુધી 7 અવાર્ડ મળી ચૂકયા છે.
 
અમિતાભ બચ્ચન એના બ્લાગમાં લખ્યું કે તેમના પિતા હરિવંશારાય બચ્ચને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ સમ્માન મળી ચૂક્યા છે. 
 
અમિતાભ બચ્ચન અને હરિવંશરાય બચ્ચનન સિવાય પદ્મશ્રી સમ્માન જયા બચ્ચને પણ મળી ગયું છે. બીજી બાજુ  અમિતાભ બચ્ચન એકલાને જ ત્રણ અવાર્ડ મળી ચૂક્યા છે. 
 
પદ્મ શ્રી પદ્મભૂષણના સાથે અમિતાભ બચ્ચનને હવે પદ્મવિભૂષણ સમ્માન મળવા જઈ રહ્યું છે.  તેમની વહુ એશ્વર્યા રાયને પણ એકવાર  સમ્માન મળી ચૂક્યું છે.  સાત સમ્માનોમાં એક પદ્મશ્રી સમ્માન એશ્વર્યા રાય બચ્ચનને પણ મળી ચૂકયું છે. 
 

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments