Webdunia - Bharat's app for daily news and videos

Install App

ન્યાય નહી મળે તો કમલ હસન દેશ છોડી દેશે !!!

Webdunia
બુધવાર, 30 જાન્યુઆરી 2013 (13:41 IST)
P.R
પોતાની ફિલ્મ 'વિશ્વરૂપમ' ને લઈને ચાલી રહેલ વિવાદ અને તમિલનાડુ સરકારના વ્યવ્હારથી નારાજ ફિલ્મ અભિનેતા-નિર્માતા કમલ હસને દેશ છોડવાની ધમકી આપી છે. કમલ હસએન કહ્યુ કે તેઓ પોતની ફિલ્મને લઈને થઈ રહેલ રાજનીતિથી ખૂબ જ દુ:ખી છે અને ઈંસાફ નહી મળે તો દેશ છોડી શકે છે. કમલ હસને કહ્યુ કે તેમને અભિવ્યક્તિની આઝાદી નહી મળે તો તેઓ દેશ છોડીને જતા રહેશે. હસને કહ્યુ કે જો તેમની સાથે આવો જ વ્યવ્હાર કરવામાં આવતો રહેશે અને ઈંસાફ નહી મળે તો તેઓ એમ.એફ. હુસૈનની જેમ દેશ છોડી દેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિશ્વરૂપમને હાઈકોર્ટથી મંજૂરી મળી ગઈ છે, પણ તમિલનાડુ સરકારે આ નિર્ણય વિરુધ હાઈકોર્ટની ડબલ બેચમાં અરજી નોંધાવી છે. મદ્રાસ હાઈકોર્ટે કમલ હસનને રાહત આપતા તેમની ફિલ્મ વિશ્વરૂપમ પરથી ગઈકાલે પ્રતિબંધ હટાવી લીધો હતો અને પ્રદર્શનની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે મુસ્લિમ સંગઠનોના વિરોધને જોતા ફિલ્મ પર રોક લગાવી દીધી હતી.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments