rashifal-2026

જોધા અકબરના વિવાદોથી દુ:ખી એશ્વર્યા

Webdunia
IFM
' જોધા અકબર' માં જોધાનુ પાત્ર ભજવનાર એશ્વર્યા રાય ફિલ્મ પર ઉઠેલા વિવાદોથી નારાજ છે.

એશ્વર્યાનુ માનવુ છે કે જોધાને અકબરની પત્ની બતાવવા પર કોઈ વાંધો ન હોવો જોઈએ કારણકે પહેલા પણ ઘણી ફિલ્મોમાં જોધાને અકબરની પત્ની બતાવવામાં આવી છે.

ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકરે ફિલ્મ શરૂ કરતા પહેલા ઘણી મહેનત કરી, વિશેષજ્ઞોની સલાહ લીધી, શોધ કરી અને પછી ફિલ્મ શરૂ કરી.

ફિલ્મમાં એશ્વર્યા રાયને રાજકુમારી જોઘાની ભૂમિકા ખૂબ જ સરસ રીતે કરી છે, અને જેને માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એશ્વર્યાએ કહ્યુ કે શ્રેષ્ઠ અભિનય માટે તેણે ઘણા અભિનંદન સંદેશા મળ્યા છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Show comments