Webdunia - Bharat's app for daily news and videos

Install App

જોધા અકબરના વિવાદોથી દુ:ખી એશ્વર્યા

Webdunia
IFM
' જોધા અકબર' માં જોધાનુ પાત્ર ભજવનાર એશ્વર્યા રાય ફિલ્મ પર ઉઠેલા વિવાદોથી નારાજ છે.

એશ્વર્યાનુ માનવુ છે કે જોધાને અકબરની પત્ની બતાવવા પર કોઈ વાંધો ન હોવો જોઈએ કારણકે પહેલા પણ ઘણી ફિલ્મોમાં જોધાને અકબરની પત્ની બતાવવામાં આવી છે.

ફિલ્મ નિર્દેશક આશુતોષ ગોવારીકરે ફિલ્મ શરૂ કરતા પહેલા ઘણી મહેનત કરી, વિશેષજ્ઞોની સલાહ લીધી, શોધ કરી અને પછી ફિલ્મ શરૂ કરી.

ફિલ્મમાં એશ્વર્યા રાયને રાજકુમારી જોઘાની ભૂમિકા ખૂબ જ સરસ રીતે કરી છે, અને જેને માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એશ્વર્યાએ કહ્યુ કે શ્રેષ્ઠ અભિનય માટે તેણે ઘણા અભિનંદન સંદેશા મળ્યા છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments