Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાવેદ અખ્તર કેટરીના પર કવિતા લખશે

Webdunia
IFM

કેટરીના કેફના દિવાનાઓમાં હાલ જાવેદ અખ્તર પણ જોડાય ગયા છે. સલમાન ખાન અને રણબીર કપૂર તો પહેલાથી જ તેમના દિવાના હતા.

કેટરીનાની સુંદરતાએ જાવેદને એવા મંત્રમુગ્ધ કરી દીધા છે કે તે હવે કેટરીના પર કવિતા લખવા માંગે છે.

આ વિશે જાવેદે જણાવ્યુ કે એવુ નથી કે કેટરીના પર કવિતા નથી લખી શકાતી, જો તમે સલાહ આપી છે તો હું જરૂર વિચાર કરીશ. તેમણે કહ્યુ કે જોયાની ફિલ્મમાં જ્યાં ગીત જ્યા ગીત છે તો બીજી બાજુ કવિતા પણ છે. ફિલ્મમાં એક યુવા પાત્ર છે, જે કવિતા પણ કરે છે. મતલબ જાવેદ સાહેબ હવે એ પાત્રના માધ્યમથી કેટરીનાને પોતાના દિલની વાત કહેશે.

જાણવા મળ્યુ છે કે વર્તમાન દિવસોમાં જાવેદ સાહેબ કવિતા અને ગીતો લખવામાં વ્યસ્ત છે. હવે આવનારા દિવસોમાં કેટરીના જ બતાવશે કે તેને જાવેદની કવિતા ગમી કે નહી.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments