Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેરીટી માટે અક્ષય કુમાર પોતાના કપડા અને સામાનની કરશે હરાજી

Webdunia
મંગળવાર, 24 માર્ચ 2015 (13:44 IST)
બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર ગરીબ બાળકો માટે પોતાના કપડા જેકેટ બ્રેસલેટ અને કેટલાક ચીજોની હરાજી કરશે. આ હરાજીમાંથી જે રૂપિયા આવશે તેનાથી અનાથ બાળકોની કાળજી રાખશે. 
 
અક્ષયકુમારના સામાનોની આ હરાજી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના શોપિંગ ચેનલ પર થશે. આ ચેનલમાં અક્ષય કુમાર પણ એક માલિક છે . દર મહીને અક્ષયના સામાનોની નિલામી આ ચેનલ કરવામાં આવશે. જેથી ગરીબ અને અનાથ બાળકોની મદદ થઈ જશે અને આ આઈડિયા અક્ષય કુમારે પોતે જ આપ્યો હતો. 
 
આ અંગે રાજ કુન્દ્રાએ જણાવ્યું કે અક્ષયના દિમાગમાંથી આ યોજના નીકળી અને ઘણી સારી છે. અક્ષયના ફેંસની મોટી સંખ્યા છે જે આમાં રસ લેશે. જો આનો સારો પ્રતિભાવ મળશે તો અમે તેમાં અન્ય કલાકારોને પણ જોડીશું. 
 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments