Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટરીના માટે ઘર છોડશે રણબીર !

Webdunia
મંગળવાર, 15 એપ્રિલ 2014 (15:57 IST)
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને કેટરિના કૈફની લવ સ્ટોરીમાં એક નવુ ટ્વિસ્ટ આવ્યુ છે. રણબીર કપૂર હવે નવુ ઘર શોધી રહ્યો છે.  માનવામાં આવી રહ્યુ છે કે આ પાછળનું  કારણ છે કેટરીના કૈફ .

સુત્રો પ્રમાણે કહેવાય છે કે રણબીર કપૂર હાલ બાંદ્રા-જુહુ વચ્ચે ઘર શોધી રહ્યો છે,  જ્યાં તે કેટરીના સાથે લગ્ન પછી શિફટ થવા માંગે છે.  ચર્ચા છે કે રણબીરના  પિતા રિશી કપૂરને કેટરિનાનું  ઘરમાં આવવુ પસંદ નથી. કહેવાય છે કે આ વિશે રણબીર અને ઋષિ કપૂરે ઘણી ચર્ચા પણ કરી હતી.

લાંબા સમયથી રણબીર કપૂર અને કેટરિના કૈફના પ્રેમ વિશે ચર્ચા થઈ રહી હતી .  થોડા દિવસ પહેલા તો આ સમાચાર પણ આવ્યા હતા કે બન્ને 2015માં લગ્ન કરશે. એમ તો કેટ અને રણબીર આ અહેવાલને અફવા તરીકે ઓળખાવી રહ્યા હતા. રણબીર કપૂર હવે ફિલ્મ 'રોય', 'બોમ્બે વેલ્વેટ' અને 'જગ્ગા જાસૂસ"માં ખૂબજ વ્યસ્ત છે. તેથી તેણે તેના મિલકત ડીલરોને એમના માટે નવું ઘર શોધવાનુ કહ્યુ  છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments