Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળા હરણનો શિકાર : આર્મ્સ એક્ટ બાબતે સલમાન પર નિર્ણય 3 માર્ચ સુધી ટળી ગયો

Webdunia
બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (14:02 IST)
16 વર્ષ પહેલા કાળા હરણના શિકાર મામલે સલમાન ખાન માટે નિર્ણય ટળી ગયો છે અને હવે 3 માર્ચના રોજ આ મામલાની સુનાવણી થશે.  ક્ષણ આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે જોઘપુરની કોર્ટએ આજે સુનાવણી દરમિયાન સલમાન ખાનને હાજર થવાનો આદેશ આપ્યો હતો. પણ સલમાન ખન જોધપુર ન પહોંચ્યા અને સલમાનના વકીલે નિણય ટાળવાની અને રજુ થવા બાબતે રાહતની અરજી લગાવી.  16 વર્ષ પહેલા 15 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાન વિરુદ્ધ જોઘપુરમાં ફોરેસ્ટ વિભાગે આર્મ્સ એક્ટ હેઠળ બે કાળા હરણોના શિકારનો કેસ નોંધાવ્યો હતો અને કેસની છેલ્લી સુનાવણી 5 ફેબ્રુઆરીના રોજ ખતમ થઈ. સલમાન પર આરોપ લાગ્યો કે જે બંદુકથી સલમાને 1-2 ઓક્ટોબરના રોજ કનકની ગામમાં કાળા હરણોનો શિકાર કર્યો હતો.  અત્રે એ ઉલ્લેખનીય છે કે તેનુ લાઈસેંસ તેનુ લાઈસેંસ ખતમ થઈ ચુક્યુ હતુ અને તેથી સલમાન પર લુની પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ લગાવ્યો. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments