Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરિશ્મા કપૂર બીજા લગ્ન કરવાની તૈયારીમા

Webdunia
સોમવાર, 4 ઑગસ્ટ 2014 (12:55 IST)
એક્ટ્રેસ કરિશ્મા કપૂર બીજા લગ્ન કરવાની તૈયારીમાં છે. કરિશ્માના પ્રથમ લગ્ન બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા પણ હવે તે લગ્ન તૂટી ચુક્યા છે. તે પોતાના પતિ સંજય કપૂરથી છુટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી ચુકી છે. સૂત્રોના મુજબ છુટાછેટા પછી કરિશ્મા પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે. બીજા લગ્ન કરવા માંગે છે. 
એવી માહિતી મળી છે કે કરિશ્માના જીવનમાં એક નવા પ્રેમની એંટ્રી થઈ ચુકી છે. બોલીવુડમાં ચાલી રહેલ સમાચાર મુજબ કરિશ્માના આ નવા પ્રિંસ ચાર્મિંગનુ નામ છે સંદિપ તોશનીવાલ. સંદિપ એક ફાર્માસ્યુટિકલ કંપનીના સીઈઓ બતાવાય રહ્યા છે. 39 વર્ષના સંદિપના છુટાછેડા થઈ ચુક્યા છે અને તેમને બે પુત્રીઓ છે.  
 
આ બંનેની ફ્રેંડશિપ ખૂબ જૂની નથી પણ બંને એકબીજાની કંપનીને ખૂબ પસંદ કરે છે. સૌથી મોટી વાત એ છે કે બંનેનો પરિવાર પણ આ સંબંધથી ખૂબ જ ખુશ છે. જો કે કરિશ્માએ હજુ સુધી આ સંબંધને લઈને કોઈ નિવેદન નથી આપ્યુ પણ સૂત્રોનુ માનીએ તો સંજયથી છુટાછેડા મળતા જ આ કપલ લગ્નના બંધનમાં બંધાય જશે. કરિશ્માના પ્રથમ લગ્ન 2003માં સંજય કપૂરની સાથે થયા હતા. 
 
કરિશ્મા કપૂરનું કહેવુ હતુ કે સંજય તેમના પ્રત્યે વફાદાર નથી. લગ્ન પછી તેઓ દિલ્હી સોશલાઈટ પ્રિયા ચટવાલની સાથે સંબંધમાં હતા. કરિશ્મા અને તેમના પરિવારના પ્રયાસો છતા પણ તેમણે પ્રિયા સાથે પોતાના સંબંધો ચાલુ રાખ્યા. 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments