Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમાલખાનને સોનાક્ષીને કહ્યું ખામોશ

Webdunia
શનિવાર, 15 નવેમ્બર 2014 (14:32 IST)
બોલીવુડની ગામડાની ગોરી કહેવાતી સોનાક્ષી સિન્હાનો ગુસ્સાનો પારો સાતમા આસમાને ચડી શારીરિક બંધારણને લઈને ટ્વીટ કરી જેમાં સોનાક્ષી સિન્હાના નામનો પણ સમાવેશ  કર્યો કમાલખાનને હમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનનો કરવા માટે પણ તેમણે વિવાદાસ્પદ નિવેદન કર્યો હતા. પણ હવે જ્યારે વારો સોનાક્ષીનો આવ્યો છે. ત્યારે સોનાક્ષી સિન્હા ચુપ રહે તેમ નથી. સોનાક્ષીએ ગુસ્સે થઈને રીટ્વીટ કરીને કહ્યું કે જો તે મ્હિલાઓઅનું સમ્માન ન કરી શકતાં હોય તો ચાર લાફા ખાવા યોગ્ય છે. 
 
એવી કોઈ વાત સોનાક્ષી એટલી ગુસ્સે થઈ કે તેણે કમાલખાનને ચાર લાફા મારવાની વ અત કરી તો જાણવા મળ્યું કે કમાલ ખાને મહિલાઓના શારીરિક બંધારણને લઈને સર્વે રજૂ કર્યો જેમાં અનુક્રમે દિપીકા પાદુકોણ અનુષ્કા શર્મા અને સોનાક્ષી સિન્હા પર કટાક્ષ કરી જે વાંચી સોનાક્ષી સિન્હાનો ગુસ્સાનો પારો ઉંચે પહોંચી ગયો અને તેણે કમાલખાનને ચાર લાફા મારવાની વાત કરી આ પછી કમાલખાને રીટ્વીટ કરીને કહ્યું કે આ સર્વે બોલીવુડની સૌથી સેક્સી હિરોઈનનો હતો. પણ જો તમને અપમાનજનક લાગતું હોય તો હું તમને તેમાંથી બહાર  છું ત્યાર પછી કમાલખાને સોનાક્ષી સિન્હા માટેની ટ્વીટ હટાવી લીધી હતી. 
 
  
 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?