આ વિશે જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ, 'મને પણ આ સમાચાર વિશે છાપાઓ દ્વારા જાણ થઈ છે.' તેણે હસતા હસતા કહ્યુ, 'મને લાગે છે કે આસારામ બાપૂનુ પાત્ર ભજવવુ મુશ્કેલ રહેશે અને મને ખૂબ જ મહેનત કરવી પડશે.'
જાણવા મળ્યુ છે કે 'સત્સંગ' આસારાનની જીંદગી પર તાજેતરમાં નોંધાયેલ અપરાધિક બાબતો પર બનશે.