Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામનું પાત્ર ભજવવુ મુશ્કેલ કામ - અર્જુન રામપાલ

Webdunia
. બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ માને છે કે જો આસારામ બાપૂનો રોલ મળે તો તેમને ખૂબ મહેનત કરવી પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ફિલ્મમેકર પ્રકાશ ઝા એ આસારામ બાપૂથી પ્રેરિત થઈને ફિલ 'સત્સંગ' બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના વિશે અટકળો લગાવાય રહી છે કે એક્ટર અજય દેવગન, અર્જુન રામપાલ કે મનોજ વાજપેઈમાંથી કોઈ એક આસારામની ભૂમિકા ભજવી શકે છે.
P.R

આ વિશે જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ, 'મને પણ આ સમાચાર વિશે છાપાઓ દ્વારા જાણ થઈ છે.' તેણે હસતા હસતા કહ્યુ, 'મને લાગે છે કે આસારામ બાપૂનુ પાત્ર ભજવવુ મુશ્કેલ રહેશે અને મને ખૂબ જ મહેનત કરવી પડશે.'

જાણવા મળ્યુ છે કે 'સત્સંગ' આસારાનની જીંદગી પર તાજેતરમાં નોંધાયેલ અપરાધિક બાબતો પર બનશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

વધુ જુઓ..

નવીનતમ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments