Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિર ખાને ટીવી પર 'સત્યમેવ જયતે' દ્વારા ધૂમ મચાવી

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2012 (11:45 IST)
P.R
જો આમિર કંઈક અલગ કરવા માટે તૈયાર થાય તો પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કામે લગાડીને તે હંમેશા રચનાત્મક પરિણામ લાવે છે. તેના પહેલા ટીવી શો 'સત્યમેવ જયતે' વિશે પણ આવું જ કહી શકાય.

આ શો દ્વારા આમિર બોલિવૂડના એ-લિસ્ટ સ્ટાર્સ સાથે નથી જોડાયો જેમણે નાના પડદેં પણ કમાલ કરી છે...પણ તે બધાને પાછળ રાખી દીધા છે.

એક અખબાર સાથે વાત કરતા સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, "ટીવી પરના તેના પહેલા શો માટે આમિરને 3 કરોડ મળી રહ્યા છે તે વાતમાં કોઈ નવાઈ નથી. તે અત્યારે બોલિવૂડનો સૌથી વધુ વિશ્વાસનીય એક્ટર છે. તે પોતાની સાથે ઘણા રચનાત્મક તત્વો લઈને આવે છે."

સૂત્રએ ઉમેર્યું હતું કે, "3 કરોડની વાત કંઈ જ નથી. આ શો અનોખો છે અને તેનું મોટુ બજેટ આમિરની ફીને વાજબી ગણાવે છે. આ જ કારણ છે કે આ શો કદાચ ટીવીના ઈતિહાસનો સૌથી મોંઘો શો હશે."

સાંભળવા મળેલી વાતો અનુસાર, અમિતાભ બચ્ચનને 'કૌન બનેગા કરોડપિત' અને સલમાન ખાનને 'દસ કા દમ' માટે 2 કરોડ મળ્યા હતાં. જ્યારે રિતીક રોશનને 'જસ્ટ ડાન્સ'માં જજ બનવા માટે 1.75 કરોડ મળ્યા હતાં

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments