Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનુપમ ખેર બોલ્યા, 'કોઈની 'બાલ્ટી' બનવા કરતા સારુ છે મોદીના 'ચમચા' બનવુ

Webdunia
સોમવાર, 14 માર્ચ 2016 (11:29 IST)
અભિનેતા અનુપમ ખેરે કહ્યુ છે કે તેમણે દિવસ રાત દેશ માટે કામ કરનારા પ્રધાનમંત્રીનો ચમચો કહેવામાં આવે છે તો તેની તેમને ચિંતા નથી. તેમણે આશ્ચર્ય બતાવ્યુ છે કે પ્રધાનમંત્રીના વખાણ કરવાના નારા કેમ નથી લગાવી શકતા. તેમણે કહ્યુ, "આપણા બાળકો શાળામાં પોતાના પ્રધાનમંત્રીના વખાણ કરતા નારા કેમ નથી લગાવી શકતા ? અમે બાળક હતા ત્યારે અમે અમારી શાળામાં લાલ બહાદુર શાસ્ત્રીના માટે નારા લગાવતા હતા.  શુ વાંધો છે ?" ઈંડિયા ટીવી પર આપ કી અદાલત માં રજત શર્માએ તેમણે કહ્યુ, "અહઈ એક વ્યક્તિ (મોદી) છે જે દિવસ રાત કામ કરી રહ્યા છે. જેમણે આખી દુનિયામાં દેશની છબિ નિખારી દીધી છે. પણ તેઓ (આલોચક) તેમના દરેક કામમાં વાંધો કાઢે છે અને અવરોધ ઉભો કર છે.  તેમણે કહ્યુ કે મોદી સતત દેશની વાત કરે છે અને એ અફેલા કોઈપણ પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાની પર થી મહિલાઓ માટે શૌચાલયની વાત નહોતી કરી. આલોચકો દ્વારા તેમણે મોદી ચમચા કહતા વિશે પૂછતા ખેરે કહ્યુ, "બીજાની બાલ્ટી બનવાને બદલે હુ નરેન્દ્ર મોદીનો ચમચો કહેવડાવવુ યોગ્ય સમજીશ."  એક જાહેરાત મુજબ ભાજપા સાંસદ કિરણ ખેરના પતિ અભિનેતાએ નિકટ ભવિષ્યમાં રાજનીતિમાં સામેલ થવાનો ઈંકાર કરતા કહ્યુ કે કોઈ રાજનીતિક દળ સાથે જોડાવવાને બદલે તેઓ પોતાની આઝાદીને મહત્વ આપે છે.  

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments