Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સુંદર પરીલોકમાં થશે વિરાટના લગ્ન

Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (11:52 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાત જન્મના બંધનમાં બંધવા જઈ રહ્યા છે. દક્ષિઅણ ઈટલીના ટસ્કની શહર સ્થિત રિજાર્ટમાં બાર્ગો ફિનોશિયેતોમાં લગ્ન થઈ રહ્યા છે. અનુષ્કાનો સપનો હતો કે એ અંગૂરના બાગમાં લગ્ન કરે. સુંદર બાર્ગો ફિનોશિયેતો કોઈ પરિલોકથી ઓછું નથી. જાણૉ સુંદર રિજાર્ટ વિશે. 
આ રિજાર્ટ પહેલા 13મી સદીના ગામ સિયાના હતો. 2001માં એક માણસએ આખા ગામને ખરીદી રિજાર્ટ બનાવી દીધું. તેનો નામ બાર્ગો ફિનોશિયેતો છે. જેનો અર્થ હોય છે. ઉપવન કે બાગવાળો. બાર્ગો ફિનોશિયેતો ઈટલીના સિયાના સ્ટેશનથી 34 કિલોમીટર અને બિબિયાનો કેસમ (મહલ)થી માત્ર બે કિમી દૂરી પર છે. 
 
આ સુવિધાઓ છે.- રિજાર્ટમાં પાંચ વિલાની સાત્જે 22 રૂમ છે. અહીં એક વારમાં 44 લોકો રહી શકે છે. ખાન પાનની સાથે સરસ વાઈનના માટે મશહોર આ વિશ્વના સૌથી મોંઘા રિજાર્ટમાં થી એક છે. 
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments