Webdunia - Bharat's app for daily news and videos

Install App

R Subbalakshmi: અભિનેત્રી આર સુબ્બલક્ષ્મીનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Webdunia
શનિવાર, 2 ડિસેમ્બર 2023 (19:54 IST)
R Subbalakshmi જાણીતી મલયાલમ અભિનેત્રી આર સુબ્બલક્ષ્મીનું ગુરુવારે રાત્રે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. ફિલ્મ જગતના સૂત્રોએ આ માહિતી આપી હતી. સુબ્બલક્ષ્મી 87 વર્ષના હતા. તે સંગીતકાર અને ચિત્રકાર પણ હતા.
 
સુશાંત સાથે જોવા મળ્યા હતા
સુશાંત સિંહની ફિલ્મમાં આર સુબ્બલક્ષ્મી પણ સ્ક્રીન પર જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારામાં દાદીની ભૂમિકા ભજવી હતી. તેમના દાદીના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.
 
અનેક ભાષાઓમાં કર્યું કામ 
સુબ્બલક્ષ્મીએ ઘણી ભાષાઓમાં કામ કર્યું છે. તેમણે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ અને સંસ્કૃત ભાષાઓમાં કામ કર્યું. આ સિવાય તે અંગ્રેજી ફિલ્મ 'ઈન ધ નેમ ઓફ ગોડ'માં પણ જોવા મળી છે.
 
મુખ્યમંત્રી પિનરાઈએ વ્યક્ત કર્યો શોક 
તેણે કલ્યાણરામન (2002) અને નંદનમ (2002) જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું અને પોતાના પાત્રથી લોકોના દિલો પર એક અલગ છાપ છોડી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને મલયાલમ ફિલ્મ અભિનેતા દિલીપે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો યુરિક એસિડ વધી ગયું છે, તો બિલકુલ નાં ખાશો આ દાળ, નહીં તો પડી શકે છે ભારે

Weight Loss Salad Recipe: આ સ્વાદિષ્ટ સલાદ પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરશે, જાણો સરળ રેસીપી

Eid Special Recipe- સેવઈ પાયસમ

Weight Loss Drink - રોજ સવારે ખાલી પેટ પીવો આ બીજનું પાણી, એક મહિનામાં જ ઓગળી જશે શરીરમાં જમા થયેલી ચરબી

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments